અમદાવાદ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત અમદાવાદ શહેરમાં આર્થિક રીતે નબળા કુટુંબો માટે ઈ.ડબલ્યુ.એસ-૨ કેટેગરીમાં નરોડા મુઠીયા, હંસપુરા, ગોતા વિસ્તારમાં 1055 આવાસો.એસ -૨ (૩૫ ચો.મી. થી ૪૦ ચો ચો.મી. થી ઓછા કાર્પેટ એરિયા)
ઈ.ડબલ્યુ.એસ -૨ (૩૫ ચો.મી. થી ૪૦ ચો ચો.મી. થી ઓછા કાર્પેટ એરિયા)
આ યોજનાનો લાભ કોને મળી શકે
- આર્થિક રીતે નબળા વર્ગના લોકો (રૂપિયા ૩,૦૦,૦૦૦/- સુધીની કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક ધરાવતા લોકો) માટે ઈ.ડબલ્યુ.એસ. આવાસો
- લાભાર્થી ફાળાની રકમ રૂ.5,50,000/-
- મેઈન્ટેનન્સની રકમ રૂ. 50,000/-
લાભાર્થીની પસંદગી પ્રક્રિયા:
- લાભાર્થીની પસંદગી કોમ્પ્યુટર ડ્રો પદ્ધતિથી થશે
યોજનાઓની મુખ્ય વિશેષતાઓ:
- આર્થિક એલિવેશન
- ભૂકંપ પ્રતિરોધક બાંધકામ
- વિટ્રીફાઈડ ટાઇલ્સ ફ્લોરિંગ
- સોલાર પેનલ
- મુખ્ય દરવાજો બંને બાજુ લેમીનેટેડ ફ્લશ શિટના ડોર
- પાવર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ સાઇડિંગ વિન્ડોઝ
- પાર્કિંગ તેમજ અન્ય તમામ જરૂરી જગ્યાઓ પેવર બ્લોકનું પેવીંગ
- કેમ્પસમાં આર.સી.સી.રસ્તા
- સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ
- ગ્રીન બિલ્ડિંગ ઇન્સપ્ટ મુજબનું બાંધકામ
- પર્કોલેટીંગ વેલ
- સ્ટ્રીટ લાઈટ તેમજ પી.એન.જી. કનેક્શન
અરજીપત્રક ભરવાની તારીખ:૧૫/૦૩/૨૦૨૪ થી તારીખ:૧૩/૦૫/૨૦૨૪ સુધી સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઇન અરજીપત્રક ભરી શકાશે
- અરજીનો પ્રકાર: ઑનલાઇન
- સત્તાવાર વેબસાઇટ: www.ahmedabadcity.gov.in
નોંધ: અરજદારોએ માત્ર ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે.