Type Here to Get Search Results !

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત EWS પ્રકારના આવાસો માટે અરજી કરવાની જાહેરાત


અમદાવાદ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત અમદાવાદ શહેરમાં આર્થિક રીતે નબળા કુટુંબો માટે ઈ.ડબલ્યુ.એસ-૨ કેટેગરીમાં નરોડા મુઠીયા, હંસપુરા, ગોતા વિસ્તારમાં 1055 આવાસો.એસ -૨ (૩૫ ચો.મી. થી ૪૦ ચો ચો.મી. થી ઓછા કાર્પેટ એરિયા)


ઈ.ડબલ્યુ.એસ -૨ (૩૫ ચો.મી. થી ૪૦ ચો ચો.મી. થી ઓછા કાર્પેટ એરિયા)


આ યોજનાનો લાભ કોને મળી શકે

  • આર્થિક રીતે નબળા વર્ગના લોકો (રૂપિયા ૩,૦૦,૦૦૦/- સુધીની કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક ધરાવતા લોકો) માટે ઈ.ડબલ્યુ.એસ. આવાસો 
  • લાભાર્થી ફાળાની રકમ રૂ.5,50,000/-
  • મેઈન્ટેનન્સની રકમ રૂ. 50,000/-


લાભાર્થીની પસંદગી પ્રક્રિયા:

  • લાભાર્થીની પસંદગી કોમ્પ્યુટર ડ્રો પદ્ધતિથી થશે


યોજનાઓની મુખ્ય વિશેષતાઓ:

  • ર્થિક એલિવેશન
  • ભૂકંપ પ્રતિરોધક બાંધકામ
  • વિટ્રીફાઈડ ટાઇલ્સ ફ્લોરિંગ
  • સોલાર પેનલ
  • મુખ્ય દરવાજો બંને બાજુ લેમીનેટેડ ફ્લશ શિટના ડોર
  • પાવર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ સાઇડિંગ વિન્ડોઝ
  • પાર્કિંગ તેમજ અન્ય તમામ જરૂરી જગ્યાઓ પેવર બ્લોકનું પેવીંગ
  • કેમ્પસમાં આર.સી.સી.રસ્તા
  • સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ
  • ગ્રીન બિલ્ડિંગ ઇન્સપ્ટ મુજબનું બાંધકામ
  • પર્કોલેટીંગ વેલ
  • સ્ટ્રીટ લાઈટ તેમજ પી.એન.જી. કનેક્શન


અરજીપત્રક ભરવાની તારીખ:૧૫/૦૩/૨૦૨૪ થી તારીખ:૧૩/૦૫/૨૦૨૪ સુધી સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઇન અરજીપત્રક ભરી શકાશે 

  • અરજીનો પ્રકાર: ઑનલાઇન
  • સત્તાવાર વેબસાઇટ: www.ahmedabadcity.gov.in

નોંધ: અરજદારોએ માત્ર ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે.

Post a Comment

0 Comments

Ads Area